તા. આંકલાવ જી. આણંદ
સીઆરસી નવાખલમાં કુલ ૭ શાળાઓ આવેલી છે. જેમાં ૩ રેવન્યું વિલેજની શાળાઓ પે સેન્ટર નવાખલ , મોટી સંખ્યાડ અને નાની સંખ્યાડ અને ૪ વર્ગની શાળાઓ ઇન્દીરા નગર , જોરીયાદેવ , બીલપાડા વર્ગ અને વિકાપુરા છે. રેવન્યું વિલેજની શાળાઓમાં ૧ થી ૮ ધોરણનું શિક્ષણ અપાય છે.
વાંચો
રવિવાર, 24 જાન્યુઆરી, 2016
રાજપીપળા ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામા કેજીબીવીની કન્યાઓ સાથે અલ્પાબેન .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો